Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર ઘટ્યો :નવા 5 કેસ નોંધાયા : વધુ 18 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,94,634 સેમ્પલ લેવાયા છે

(6:45 pm IST)