Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ઉપલેટા આહિર સમાજ દ્વારા આવેદન

ઉપલેટા : મોરારીબાપુ પર પૂર્વ ધારાસભ્ય  દ્વારા જે હુમલાનો પ્રયત્ન કરેલ તેમ છતાં તેની સામે આજ દિન સુધી કોઈપણ જાતના પગલાં લેવામાં ન આવતા છેલ્લા સાત દિવસથી ઉપલેટા આહિર સમાજનો યુવાન મયુર દિનેશભાઇ સોલંકી દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવેલ છે.  તેમ છતાં પણ સરકાર તરફથી  કોઈપણ જાતની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવેલ નથી   મુખ્યમંત્રીશ્રીને સંબોધીને ઉપલેટા આહીર સમાજ ના દાનાભાઈ ચંદ્રવાડીયા, લાખાભાઈ ડાંગર, રણજીતભાઈ હુંબલ સહિતના આહિર સમાજના આગવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે તસ્વીર (તસ્વીર અહેવાલ : ભરત દોશી ઉપલેટા)

(11:55 am IST)