-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 29th June 2020
મોરબીમાં ચીન સામે વિરોધ યથાવત, સ્વદેશી જાગરણનું ચાઇનીઝ બહિષ્કાર અભિયાન
મોરબી,તા.૨૯ : સરહદ પર ચીન સાથેની અથડામણમાં ભારતના વીર જવાનોએ શહાદત વહોરી હોય અને ચીનની દગાખોરીથી સમગ્ર દેશમાં ગુસ્સો અને રોષ જોવા મળે છે ત્યારે મોરબીમાં પણ ચાઇનીઝ બહિષ્કાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મોરબીમાં અગાઉ રાષ્ટ્રપ્રેમી યુવાનોએ ચીનના રાષ્ટ્રપતિ જિંગપીંગનું પુતળું ફૂંકી ચાઇનીઝ મોબાઈલ સળગાવી વિરોધ કર્યો હતો અને ચાઇનીઝ બહિષ્કાર માટે અપીલ કરવામાં આવી રહી છે તો હજુ પણ આ અભિયાન ચાલી રહ્યું છે અજયભાઈ લોરિયાના માર્ગદર્શન હેઠળ સ્વદેશી જાગરણ મંચ મોરબી દ્વારા શહેરમાં વિવિધ સ્થળે બેનર લગાવી ચાઇનીઝ બહિષ્કાર અભિયાન ચાલી રહ્યું છે જેમાં શહીદ જવાનોના ફોટો સાથે નાગરિકોને ચાઇનીઝ બહિષ્કારની અપીલ કરી રહ્યા છે શહેરના મુખ્ય વિસ્તારોમાં બેનરો લગાવ્યા છે અને ચીની બહિષ્કાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
(11:47 am IST)