Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જામનગરમાં વકરતો રોગચાળો : ડેન્ગ્યુથી વધુ એક યુવાનનું મોત : ડેન્ગ્યુના 60 કેસ પોઝિટિવ

રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ

જામનગરમાં રોગચાળાએ કહેર વર્તાવ્યો છે બીમારીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ડેન્ગ્યુના કારણે વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે ડેન્ગ્યૂના કારણે . 23 વર્ષના બાબુબાઈ આંબલિયા નામના યુવાનનું ડેન્ગ્યૂના કારણે મોત નિપજ્યું છે. આજના દિવસમાં ડેન્ગ્યૂના કુલ 60 પોઝિટિવ કેસ નોંધાયા છે. રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.

(8:17 pm IST)