Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જામનગરમાં દશેરા નિમિતે રાવણ દહન

જામનગરમાં દશેરા નિમિતે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સિંધી સમાજ દ્વારા આયોજીત રાવણ દહનના કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમ માડમ, મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોશી, શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સિંધી સમાજ દ્વારા આયોજીત રાવણ દહનના કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમ માડમ, મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોશી, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, પુર્વ મંત્રી પરમાનંદ ખટ્ટર સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. અસત્ય પર સત્યના વિજયના વધામણા કરવા મોટી સંખ્યામાં જામનગરીઓની હાજરીમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના વિશાળ પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. (અહેવાલ : મુકુંદ બદીયાણી) (તસ્વીરોઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:59 pm IST)