Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ખીરસરા : આહીર શૌય દિનની ઉજવણીઃ

ખીરસરા : આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ અને આહીર શૌર્ય દિવસ સમિતિ દ્વારા ૧૯૬૨ના ચીન સામેના યુધ્ધમાં રેજાંગલા પોસ્ટ ઉપર અપ્રતિમ શૌર્ય દાખવનાર શહીર વીર આહીર જવાનોને અને ભારતભોમના તમામ શહીદોએ શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. ગ્રુપ દ્વારા રાજ્ય કક્ષાએ રાજકોટ અને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ 'આહીર શૌર્ય દિન'ની ઉજવણી કરવામાં આવી. આહિર શૌર્ય દિનની ઉજવણીમાં જુદી જુદી જગ્યાએ હાજર રહેલા ભારતીય લશ્કરના જવાનોનું સન્માન કરવામાં આવેલ હતું. આહીર શૌય દિનની ઉજવણીની તસ્વીર.

(10:19 am IST)