Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

પોરબંદરમાં ઝેરી દવા પી લઈને આપઘાત કરનાર ખેડૂતની પોલીસ ફરિયાદ નહીં લેવાતા ખેડૂતના પરિવાર માં રોષ : સરકારી હોસ્પિટલ માંથી લાશ સ્વીકાર વાની ના પાડતા મામલો ગરમાયો

પોરબંદર : છાયા વિસ્તારમાં ખેડૂત કેબાભાઈ સાવદાસભાઈ સીડા ને તેમની જમીન ખાલી કરાવવા વારેવારે ધમકી આપતા ખેડૂત ઠે બાભાઈએ ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો આપઘાત કરનાર ખેડૂત સીદાભાઈએ સ્યુસાઇડ નોટમાં રાજકીય ભાજપના આગેવાનો ના નામો દર્શાવ્યની ચર્ચા થઈ રહી છે. ખેડૂત ઠેબાભાઈના આપઘાત અંગે પોલીસ ફરિયાદ લેવાતી ન હોય પરિવારોએ સરકારી હોસ્પિટલમાંથી થેબાભાઈ ની લાશ સ્વીકારવાની ના પાડતા મામલો ગરમાયો

(8:34 pm IST)