Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

પશ્ચિમ કચ્છમાં નર્મદાનો પુરવઠો 2 દિવસ રહેશે બંધ :અંજારથી કુકમા જતી લાઈનમાં તા.23-24 ઓગસ્ટ સુધી પાણી રહેશે બંધ

ભુજ શહેર, નખત્રાણા અને લખપત તાલુકાનો નર્મદાનું પાણી બંધ રહશે: અંજાર ખાતે નવા પંપીગ સ્ટેશનમાં જોડાણ કરવાનું હોવાથી પુરવઠો બંધ રખાશે

પશ્ચિમ કચ્છમાં નર્મદાનો પુરવઠો 2 દિવસ બંધ રહેશે અંજારથી કુકમા જતી લાઈનમાં તા.23-24 ઓગસ્ટ સુધી પાણી બંધ રહેશે

ભુજ શહેર, નખત્રાણા અને લખપત તાલુકાનો નર્મદાનું પાણી બંધ રહશે અંજાર ખાતે નવા પંપીગ સ્ટેશનમાં જોડાણ કરવાનું હોવાથી પુરવઠો બંધ રખાશે

(6:25 pm IST)