Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

શ્રી સોમનાથ મહાદેવને સાંજે લીલોતરી શ્રૃંગાર

 વેરાવળ - પ્રભાસ પાટણ : શ્રાવણી પવિત્રા બારશ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવને પવિત્રાનો શ્રૃંગાર કરવામાં આવેલ હતો. આજે સાંજે લીલોતરી શ્રૃંગાર કરવામાં આવશે. પ્રથમ તસ્વીરમાં પવિત્રાનો શ્રૃંગાર તથા બીજી તસ્વીરમાં આજ સવારના દર્શન નજરે પડે છે.

(11:49 am IST)