Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જામનગરમાં કોરોના કેડો મુકતો નથી : વધુ 8 કેસ પોઝીટીવ : દિગ્વિજય પ્લોટ,પટેલનગર,કેપી શાહ,વાડી ,શિવ શક્તિ સોસાયટી,લાલવાડી, નહેરુનગર, સ્વામિનારાયણ નગરમાં કોરોના કેસ

જામનગરમાં કોરોના કેડો મુકતો નથી આજે જામનગરમાં વધુ 8 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં દિગ્વિજય પ્લોટમાં વૃદ્ધા ,એક યુવાન અને પટેલનગરના પુરુષ,,કેપી શાહ,વાડીના પુરુષ ,શિવ શક્તિ સોસાયટીના મહિલા ,લાલવાડીના પુરુષ,નહેરુનગરના મહિલા ,સ્વામિનારાયણ નગરમાં એક પુરુષને કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા છે

(7:10 pm IST)