Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ઉનાના ગુપ્ત પ્રયાગમાં ગુરૂપૂર્ણિમા ઉજવણી

ઉના અહીંથી ૭ કિલો મીટર દૂર ગુપ્ત પ્રયાગ તિર્થ સ્થાને બળદેવજી અને નૃરસિંહ ભગવાનના મંદિરે ગુરૂપૂર્ણિમાના દિવસ મહંત વિવેકાનંદબાપુએ ગુરૂપૂજન આરતી કરી હતી અને વૃધ્ધાશ્રમના વડીલો અને ભકતજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં ભકતોએ લાભ લઇ ગુરૂપૂજન કર્યુ હતું. તે તસ્વીર

(11:51 am IST)