Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

નાગેશ્રીમાં બાબાસાહેબ આંબેડકર ઉપર બેસી સમાજની લાગણી દુભાવ્‍યાની ફરિયાદ

 

અમરેલી,તા.૨૦ : નાગેશ્રીમાં રહેતાહિતેષભાઈ પ્રાગજીભાઈ જોગદીયા ઉ.વ.૨૩એરવિ લખમણભાઈ સાખંટ સામેતા. ૧૪-૪ના ડો. બાબાસાહેબ આંબેડકર પોસ્‍ટર ઉપર બેસી આદર્શનેતા રાષ્‍ટ્રીય નેતાતેમજ સમાજના ઉચ્‍ચ માન્‍યતા ધરાવતા હોય તેમના પોસ્‍ટરને નુકશાન કરી સમાજની લાગણી દુભાવ્‍યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(11:48 am IST)