Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જામનગર રવિન્દ્ર જાડેજાના બંગલાનુ વાસ્તુપૂજન

જામનગરઃ ભારતીય યુવા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બંગલાનું વાસ્તુપૂજન કરવામાં આવ્યુ હતુ અને નવનિર્મિત બંગલામાં વિધિવત પ્રવેશ કરાયો હતો. નવનિર્મિત બંગલામાં શાસ્ત્રોકત વિધિથી પૂજા અર્ચના કરાઇ હતી. આઇપીએલના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ સમય કાઢી રવિન્દ્ર જાડેજાએ વાસ્તુ પૂજન કર્યુ હતુ વાસ્તુ પૂજામાં રવિન્દ્ર જાડેજા તેમજ તેના પત્ની સહિત પરિવારજનો જોડાયા હતા. (મુકુંદ બદિયાણી તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(૩.૯)

(12:52 pm IST)