Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જૂનાગઢના સિદ્ધિ વિનાયક મંદિરે મોદકયજ્ઞ યોજાયો

જૂનાગઢના અપના ઘરમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે મોદક યજ્ઞનું આયોજન થયેલ હતું આજે વૈશાખ સુદ ચોથ અને ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક યજ્ઞ યોજાયો હતો ભારત વર્ષમાં દુંદાળા દેવના બે જન્મ દિવસ ઉજવવામાં આવે છે. ભાદરાવ સુદ ચોથે ગણેશજીનો મૂળ જન્મ દિવસ મનાવવામાં આવે છે.જયારે મસ્તક વધ પછી હાથીનું મોઢું ગણેશજી પર સ્થાપિત કરવામાં આવ્યું દિવસ વૈશાખ સુદ ચોથને ગણેશજીનો પુન: અવતાર થયો હતો.તેને પણ વિનાયક ચોથ તરીકે ઉજવવામાં આવે છે.

(10:43 pm IST)