Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઘેલા સોમનાથ દર્શન માટે બંધ : શિવભક્તોને નોંધ લેવા વિનંતી

શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ ની યાદી જણાવે છે કે હાલમાં કોરોના વાયરસની દેશમાં અસર હોય રોગથી બચવા તકેદારી રાખવાની હોય જેથી સરકાર  શ્રી ની સુચના મુજબ તારીખ 21 3 2020 થી તારીખ 31 3 2020 સુધી શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ માં દર્શન  પુજા વિધી તેમજ  રૂમના ઉતારા તથા અન્નક્ષેત્ર બંધ રહેશે જેની શિવભક્તોએ નોંધ લેવા વિનંતી કરાઈ છે   રૂમના ઉતારા તથા અન્નક્ષેત્ર બંધ રહેશે જેની શિવભક્તોએ નોંધ લેવા વિનંતી

(7:48 pm IST)