Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વિકળીયા પ્રાથમિક શાળામાં શહીદોને શ્રધ્ધાંજલી

 દામનગરઃ વિકળીયા પ્રા.શાળામાં અચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો દ્વારા તેમજ શાળાના તમામ બાળકો, વિદ્યાર્થીઓએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ થી વધુ જવાનો શહીદ થઇ ગયા છે. અને કેટલાય જવાનો ઘાયલ થયા છે. ત્યારે આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેનાં પગલે વિકળીયા પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ એ આ શહીદોને અશ્રુભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ વિમલ ઠાકર)(૧.૨)

(11:41 am IST)