Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

પોરબંદરના પાલખડામાં લઘુરૂદ્ર

 જામજોધપુરઃ પોરબંદરના પાલખડા મુકામે જોષી પરિવાર દ્વારા લઘુરૂદ્ર હોમાત્સક તથા નંદી કુર્મ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જામજોધપુર આશ્રમના જેન્તીબાપુનો દિવ્ય સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ સત્સંગનો લાભ લેવા સત્સંગ પ્રેમી ભાઈ-બહેનો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો તે તસ્વીર

(11:34 am IST)