Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 7 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે અત્યાર સુધીમાં કુલ 1,44,608 સેમ્પલ લેવાયા છે 

(8:25 pm IST)