Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ઉના મુસ્લિમ સમાજની સમુહ શાદી

 ઉના : મુસ્લિમ સમાજના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ૬ સૈયદ સાદા અને ૩૦ ઘાંચી જમાતના એમ કુલ ટોટલ ૩૬ સમૂહલગ્ન થયેલ હતાં. મુસ્લિમ સમાજના આગેવાન એવા પીર સૈયદ મકરબાપુ, રફીકબાપુ (કોર્ડ વિસ્તાર), ફેજુનમીયા બાપુ, અબ્દુલ રશીદબાપુ, હનીફબાપુ કાદરી, અલવીબાપુ, અબ્દુલ કાદરીબાપુ,જુનુસબાપુ કાદરી, તેમજ સ્વ. ઉસ્માનભાઇના પુત્ર ઇકબાલભાઇ ભિસ્તી વગેરેએ  હાજરી આપેલ હતી અને સમૂહ લગ્ન માટે સોરઠીયા ઘાંચી જમાતખાનાના સર્વે સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમૂહ શાદી યોજાઇ તે તસ્વીર.

(11:47 am IST)