Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જામનગરમાં ગુરૂ ગોવિંદસિંહજીની ૩પ૧ મી જન્મજયંતીની ઉજવણી

જામનગરઃ  ગુરૂ ગોવિંદસિંહની ૩પ૧ મી જન્મજયંતી નિમિતે  જામનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ તકે નગર કિર્તનનંુ આયોજન કરાયું હતું. ગુરૂદ્વારા અંદર અંબર ચોકડી, જુલેલાલ મંદિર, બેડી ગેઇટ થઇને રાજમાર્ગો ઉપર પરીભ્રમણ કરીને શોભાયાત્રા ગુરૂદ્વારામાં સંપન્ન થઇ હતી. (તસ્વીરઃ અહેવાલઃ મુકુન્દ બદીયાણી-જામનગર)

(11:44 am IST)