Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા બે પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર  :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા બે પોઝીટીવ કેસ નોંધાયો નથી , જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 5.61.127 સેમ્પલ લેવાયા છે

(6:38 pm IST)