Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

તળાજામાં નવરાત્રી મહોત્સવ

ભાવનગર : તળાજામાં વસવાટ કરતા આહીર અને પંચોળી સમાજ દ્વારા દિનદયાળ નગર વિસ્તારમાં નવરાત્રી મહોત્સવને લઇ પારંપારિક વસ્ત્રોમાં પરિવાર સાથે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા તે તસ્વીર.(૪૫.૬)

(12:06 pm IST)