Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વેરાવળના બાદલપરા ગામે માટીના ગણપતિનુ વિસર્જન

પ્રભાસપાટણ-વેરાવળ તાલુકાના બાદલપરા ગામે માટીના ગણપતિનુ સ્થાપન કરેલ અને તેનુ સરસ્વતી નદીમાં વિસર્જન કરવામા આવેલ આ રીતે દરેક લોકો માટીના ગણપતિ બનાવીને ગણપતિ ઉત્સવ મનાવવામા આવે તો જયા વિસર્જન કરબવામા આવે ત્યાં પાણી પણ દુષિત થતું અટકે અને ગણપતિ ઉત્સવ પણ મનાવાય આ વિસર્જન યાત્રામા વાણંદ હરેશભાઇ, વજુભાઇ સહિતના લોકો જોડાયા હતાં.(૧૧.૫)

(12:05 pm IST)