Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વિરનગરના પાયલ બરવાળીયાનું વિજ શોક લાગતા મોત

આટકોટ તા. ૧૯: વિરનગરના પાયલબેન જયેશભાઇ બરવાળીયા (પટેલ) (ઉ.૩૦) આજે સવારે પોતાના ઘરે વિજ શોક લાગતા જસદણ સારવાર માટે ખસેડયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું.

વધુ તપાસ આટકોટ પોલીસ સ્ટેશનના એએસઆઇ રઘુભાઇ ચલાવી રહ્યા છે.

(11:36 am IST)