Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રંઘોળા અકસ્‍માતમાં વધુ એક મહિલાનું મોતઃ મૃત્‍યુઆંક ૪૧

ભાવનગર : રંઘોળા પાસે સર્જાયેલા અકસ્‍માતમાં શિહોરના કાંતાબેન કોળી નામના મહિલાનું મોત થતા આ અકસ્‍માતમાં મૃત્‍યુ આંક ૪૧ થયો છે. 

(4:22 pm IST)