Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

જામજોધપુર : પોરબંદર-રાજકોટ વાયા જેતલસર નવી ટ્રેઇન પ્રશ્ને રજૂઆત

જામજોધપુર તા.૧૮ : રેલ્વે પેસેન્જર દ્વારા ડી.આર.એમ ભાવનગર ડિવીઝનને રજૂઆતમાં જણાવેલ કે, પોરબંદર રાજકોટ વાયા જેતલસર નવી ટ્રેઇન હજૂ સુધી ચાલુ થયેલ નથી. આ સિવાયની આ વિસ્તારની ૭ માંગણીઓમાંથી એકપણ માંગણી સ્વીકારી નથી.(૪૫.૨)

(11:52 am IST)