Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

દ્વારકાધીશ મંદિરમાં પવિત્રા એકાદશીનો ઉત્સવ : સાંજે ભગવાનના ઉત્સવરૂપ એવા ગોપાલજી રુક્મણિજી સાથે નગરચર્ચા કરતા પૌરાણિક કૃકલાશ કુંડ પધાર્યા

કૃકલાશ કુંડમાં પરંપરાગત સ્નાન કરી ભોગ અને આરતીના ક્રમ બાદ પુન : જગત મંદિર પધારશે

દ્વારકાધીશ મંદિરમાં આજે પવિત્રા એકાદશીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, સાંજે ભગવાનના ઉત્સવરૂપ એવા ગોપાલજી રુક્મણિજી સાથે નગરચર્ચા કરતા પૌરાણિક કૃકલાશ કુંડ પધાર્યા  હતા

કૃકલાશ કુંડમાં પરંપરાગત સ્નાન કરી ભોગ અને આરતીના ક્રમ બાદ પુન : જગત મંદિર પધારશે

(8:17 pm IST)