Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જુનાગઢમાં રાજયપાલને અને મુખ્યમંત્રીને એટહોમ કાર્યક્રમમાં શુભકામના પાઠવતા અર્જુનભાઇ પરમાર

જુનાગઢમાં સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજયના મુ. મંત્રીએ જુનાગઢ ખાતે યોજાયેલ. એટહોમ કાર્યક્રમમાં નાગરિકોને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે શુભકામના પાઠવી હતી. ઉપરોકત તસ્વીરમાં સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ યોજાયેલ કાર્યક્રમમાં માહિતી ખાતા જુનાગઢના માહિતી નિયામકશ્રી અર્જુનભાઇ પરમારે રાજયપાલશ્રીને અને મુ.મંત્રીને મળી શુભકામના પાઠવતા તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:17 pm IST)