Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

શ્રી સોમનાથ મહાદેવને ગંગાજી દર્શન શ્રૃંગાર : સાંજે શ્રીનાથજી દર્શન શણગાર

 વેરાવળ-પ્રભાસપાટણ : સોમનાથ મહાદેવને કાલે ગંગાજી દર્શન શ્રૃંગાર કરવામાં આવેલ હતો. વિવિધ પુષ્પોના હાર અને ગંગાજી સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ભકતો ધન્ય બન્યા હતા. આજે શ્રીનાથજી દર્શન શ્રૃંગાર સાંજે કરાશે. 

(11:53 am IST)