Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સોમનાથ મહાદેવના સાનિધ્યે મહારાષ્ટ્રના શિવભકતોનું શિવ અનુષ્ઠાન

પ્રભાસ-પાટણ : પવિત્ર શ્રાવણ માસના આજના બીજા સોમવારે ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે ઓમ જયશંકર પ્રતિષ્ઠાન સંસ્થા, પુનાના ૧૬પ શિવભકતોએ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી જયશંકર ગીતા પારાયણના પાઠ કરી તેમના ગુરૂજી પૂજય શ્રી પ્યાજી પુરાણી મહારાજ સાથે શિવઆરાધના કરી હતી અને સમગ્ર દેશ-વિશ્વમાંથી કોરોના મહામારી નાશ થાય અને વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી મહાદેવના આર્શીવાદ મેળવ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : મીનાક્ષી ભાસ્કર વૈદ્ય -પ્રભાસ પાટણ)

(11:45 am IST)