Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જામનગરઃ અંતિમ ધામ સોનાપુરીમાં વૃક્ષારોપણ કરાયું

 જામનગરઃ સમગ્ર ગુજરાતમાં યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ અનુસંધાને જામનગર મહાનગર યુવા ભાજપ દ્વારા અંીતમ ધામ સોનાપુરી સ્મશાનગૃહ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય હકુભા જાડેજા, મેયર હસમુખભાઇજેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, કોર્પોરેટર નટુભાઇ રાઠોડ, યુવા મોરચા પ્રમુખ મનીષભાઇકટારીયા,  મહામંત્રીઓ દિલીપસિંહ જાડેજા, મહેશ વિરાણી, શહેર ઉપપ્રમુખ નારણભાઇ મકવાણા, ગોપાલભાઇ સોરઠીયા, યુવા ભાજપના વિરલભાઇ બારડ, ભાવેશ ઠુંમર, ચંદ્રસિંહ વાળા, મોહીત મંગી, લખન  ડાંગર, યતિન પંડયા, દુષ્યંત સોલંકી, મુન્નાભાઇ ડેર, દિવ્યેશ તાળા, અશ્વિન વસરા, વિજયસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ જેઠવા, વોર્ડના યુવા મોરચા મુખ્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ઇન્ચાર્જ ચંદ્રસિંહ વાળા, સહ ઇન્ચાર્જ દુષ્યંત સોલંકીએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્વીર. (૧૧.૯)

(11:50 am IST)