Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જુનાગઢ દાતારેશ્વર આશ્રમે ગુરૂપુર્ણિમાંની ઉજવણી

જુનાગઢઃ ભવનાથ આમકુબીટ જંગલ વિસ્તારમાં આવેલ દાતારેશ્વર મહાદેવની જગ્યા આશ્રમ ખાતે પુ.કાશ્મીરીબાપુના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઉપરોકત તસ્વીરમાં કાશ્મીરી બાપુને ભાવવંદના કરતા સેવક જીતુભાઇ અને ચેતનાબેન પંડ્યા નજરેે પડે છે (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:26 am IST)