Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પોરબંદરમાંથી કોરોનાના ૩૮ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલ્યા

પોરબંદરઃ અહીંની ભાવસિંહજી હોસ્પિટલમાંથી કોરોનાના શંકાસ્પદ ૩૮ દર્દીઓના સેમ્પલ આજે બપોરે જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે મોકલ્યા છે. આ ૩૮ સેમ્પલમાંથી ૧૮ પુરૂષ અને ૧ બાળક (સગીર વય) તેમજ ૧૮ સ્ત્રી અને ૧ (સગીર વયની બાળકી)ના સેમ્પલનો સમાવેશ થાય છે. તેમ મેડીકલ ઓફિસર ઠાકોરે જણાવ્યું છે.

(1:30 pm IST)