Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈના પિતાશ્રી કરશનભાઇ ખીમજીભાઈ પરસાણાનું દુઃખદ નિધન

 
જૂનાગઢ નિવાસી ભીમજીભાઈ ખીમજીભાઈ પરસાણાના ભાઈ તથા જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન હરેશભાઈ પરસાણા અને લલિતભાઈ, મહેશભાઈના પિતાશ્રી તથા નંદલાલભાઈ અને કેતનભાઈ પરસાણાના મોટા બાપુજી, કુણાલભાઈ પરસાણા અને મિતભાઈ પરસાણાના દાદાશ્રી આજરોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતની અંતિમ યાત્રા આજરોજ તારીખ: 18/03/2023ને શનિવાર રાત્રીના 9.00 કલાકે જૂનાગઢ તેમના નિવાસસ્થાન મુરલીધર સોસાયટી, જોષીપરા જૂનાગઢથી રાખેલ હતી 

 

(7:35 pm IST)