Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

પાકિસ્તાન મરીન સિક્યુરિટીની વધુ એક અવળચંડાઈ :જખૌ નજીકથી ભારતીય 6 બોટ 35 ખલાસીઓનું અપહરણ : 15 દિવસ ત્રીજી ઘટના:કુલ 12 બોટ અને 66 ખલાસીઓને ઉપાડી ગયા : માછીમારોમાં ભારે રોષ

(પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :ભારતીય જળસીમામાં થી છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત બોટના અપહરણનો સીલસીલો ચાલુ ભારતીય જળસીમામાં થી વધુ છ બોટ અને 35 ખલાસીઓની અપહરણ કર્યાનું જાણવા મળેલ છે અગાઉ ચાર બોટ 26 માછીમારો નો પૂર્ણ થયેલ ત્યારબાદ બે બોટ અને 11 માછીમારોનું અપહરણ થયેલ અને આજરોજ વધુ છ બોટ 35 માંથી મારો નું ઓપણ પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા કરવામાં આવ્યું છે કુલ ૧૫ દિવસમાં બાર બોટ અને ૬૬ માછીમારોનું અપહરણ થયાનું જાણવા મળેલ છે

(1:11 am IST)