Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પાકિસ્તાનના મરીન દ્વારા ૧૭ માછીમારોના અપહરણ

પોરબંદરઃ કચ્છના જખૌ જળ સીમાએ પાકીસ્તાન મરીન સીકયુરીટી દ્વારા ૩ બોટ સાથે ૧૭ માછીમારોનું અપહરણ કરી ગયેલ જેમાં પોરબંદરની એક પવન સાગર, સાથે પાંચ માછીમાર, દ્વારકાની માલમદીના અને સૌભાગ્ય લયેમી બોટ બંન્ને બોટના ૬-૬ માછીમારોનો સમાવેશ થાય છે. ભારતીય જળ સીમાએ પાકિસ્તાન મરીન દ્વારા ૧૫ દિવસમાં માછીમારોના ત્રીજીવાર અપહરણ કરીને કરાંચી બંદરે લાવવામાં આવ્યા તે તસ્વીર.

(12:03 pm IST)