Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ધોરાજી તાલુકાના પેન્શનરોનો પ્રવાસ

ધોરાજી : તાલુકાના પેન્શનરો અને સીનીયર સીટીજનો દ્વારા ધાર્મિક યાત્રાધામ, તુલશીશ્યામ, સતાધાર અને બીલખાનો પ્રવાસ યોજવામાં આવેલ હતો. જેમાં કુલ ૬૦ સિનીયર સીટીઝનો પુરૂષો અને સ્ત્રીઓએ લાભ લીધેલ હતો આ પ્રવાસના આયોજન માટે પ્રમુખશ્રી કાનજીભાઇ માવાણી ઉપપ્રમુખ ભરતભાઇ ભાલોડીયા તથા સંગઠન મંત્રી રમણીકભાઇ અગ્રાવતે જહેમત ઉઠાવી હતી. પ્રવાસનો પ્રારંભ થયો તે તસ્વીર.(૪૫.૩)

 

(3:26 pm IST)