Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સુડાવડ ગામે માતાજીમાં પ્રાગટય મહોત્સવ ઉજવાયો

વિસાવદર : સુડાવડ ગામે ખોડીયાર માતાજીનો ૪૩મો પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવેલ. જેમાં મંદિરના સંતશ્રી સીતારામબાપુ, કરશનદાસબાપુ રણની ધુસાભગત, રામદાસબાપુ - ડમીગઢ, વલ્લભદાસ બાપુ નેરાડી, બાબુભગત સહિત સંતો હાજર રહી આર્શીવાદ આપેલ તેમજ જીલ્લા ભાજપ મંત્રી રમણીક દુધાત્રા, ઉકાભાઇ પટોળીયા, કૌશિકપરી ગૌસ્વામી, આશીફ કાદરી, વિશાલ ટીલાવત સહિત વિવિધ સમાજના આગેવાનો તથા સેવકગણ હાજર રહેલ હતા. ધર્મસભાનું આયોજન કરશનદાસ કોઠારીએ તેમજ સભાનુ સંચાલન પ્રવિણભાઇ આશોદરીયાએ કરેલ હતુ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : યાસીન બ્લોચ)(૪૫.૨)

 

(2:42 pm IST)