Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ધોરાજીમાં સગીરાનું અપહરણ

ધોરાજી, તા.૧૮: સંજયનગર ખાતે રહેતા નીલમબેન ઉર્ફે ઉષાબેન મેરાજીભાઇ રૂપાપરાએ પોતાની સગીરવયની પુત્રીને મનીષ ચૌહાણ, નામનો અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૬૩/૩૬૬ અને પોસ્કો એકટ મુજબ ગુન્હો નોંધી પીએસઆઇ જે.બી.મીઠાપરાએ તપાસ હાથ ધરેલ છે.(૨૩.૬)

 

(12:34 pm IST)