Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

કુવાડવામાં વિર શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ

કુવાડવા : સમસ્ત કુવાડવા ગામ તથા ધર્મ જાગરણ સમિતિ તથા શ્રીજી સ્કુલ મિડલ સ્કુલ કુવાડવાએ પુલવામાં આતંકી હુમલામાં શહિદ થયેલ ૪૪ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. પુલવામાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદની ટુકડીએ આત્મઘાતી હુમલો આપણા ભારતીય નવ જવાનો ઉપર અચાનક હુમલો કરી અને કાયરતાભર્યુ કામ કર્યુ ત્યારે સમસ્ત કુવાડવાની જનતા જનાર્દન તેને વખોડે છે અને શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. (તસ્વીર - અહેવાલ : રમેશભાઇ સોઢા, કુવાડવા)(૪૫.૧૧)

(12:24 pm IST)