Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની સાંજે ૬ વાગે બેઠક : નવા ચેરમેનની નિયુકતી કરાશે

પ્રભાસ પાટણ-વેરાવળ : સોમનાથ ટ્રસ્ટની બેઠક આજે સાંજે ૬ વાગ્યે યોજાશે જેમાં નવા ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે. મહત્વની આ બેઠક કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડેલ ચેરમેનપદ માટે કોની નિમણુંક કરવામાં આવશે   તે સાંજે ૬ વાગ્યે ખબર પડશે : આ મીટીંગમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી વર્ચ્યૂઅલી જોડાશે અગાઉ બે વખત આ બેઠક મુલત્વી રહી હતી

(12:47 pm IST)