Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

કચ્છની જખો જળ સીમાની અંદર ધુસી જઈને પાકિસ્તાન મરીન દ્વરા ૩ ભારતીય બોટ સાથે ૨૬ માછીમારોના અપહરણ : મંદિમા રહેલ મત્સ્યોઉધ્યોગને વધુ એક ફટકો

પોરબંદર : કચ્છની જખો જળ સીમાની અંદર ધુસી જઈને પાકિસ્તાન મરીન સિક્યુરીએ ૩ ભારતીય બોટ સાથે ૨૬ માછીમારોના અપહરણ કરી ગયેલ છે.થોડા દિવસ પહેલા પાક.મરિનને ૪ બોટ સાથે ૨૪ માછીમારોના અપહરણ કરી ગયેલ ત્યાર બાદ ફરિ જળ સિમાએ પાકિસ્તાન મરીને નાપાક કુત્ય કરેલ છે. આત્યારે મત્સ્યોઉધ્યોગ મંદીનો માર સહન કરી રહેલ છે. ત્યારે પાક. મરીન દ્વારા માછીમારોના અપહરણથી રહેલ મત્સ્યોઉધ્યોગને વધુ એક ફટકો પડ્યો છે.

(9:02 pm IST)