Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પોરબંદર રિઝવાન આડતિયા ફાઉન્‍ડેશન દ્વારા રકતદાન શિબિર

પોરબંદરઃ રિઝવાન આડતિયા ફાઉન્‍ડેશન (ઇન્‍ડિયા) દ્વારા જીલ્લામાં વિવિધ સામાજિક પ્રવૃતિઓ હેઠળ રાણાવાવ તાલુકાના ખંભાળા અને બિલેશ્વર ગામે રકતદાન શિબિર યોજાઇ હતી. જેમાં ખંભાળા અને બિલેશ્વર અને આજુબાજુનાગામોના મળી કુલ ૬૦ રકતદાતાઓએ રકતદાન કરેલ. રકતદાન કેમ્‍પ યોજાયો તે તસ્‍વીર

(1:04 pm IST)