Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દામનગર : ગોવિંદભાઇ ધોળકીયા પરિવારનું સન્‍માન

 દામનગર : દિલ્‍હી  લાઠી ના દૂધાળા ના હાલ સુરત અનેક વિધ સેવા પ્રવળત્તિ વ્‍યસન મુક્‍તિ આરોગ્‍ય શિક્ષણ જીવદયા પરમાર્થ જળસંશાધન જેવી પ્રવળત્તિ થી ખૂબ જાણીતા શ્રી રામકળષ્‍ણ એક્‍સપોર્ટના મોભી ગોવિદભાઈ ધોળકિયા એ દિલ્‍હી ખાતે  કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી માન શ્રી પરશોતમભાઇ રૂપાલા સાહેબ ના દિલ્‍હી નિવાસ સ્‍થાને સહ પરીવાર સાથે શુભેચ્‍છા મુલાકાત લીધી સ્‍વખર્ચે દેશનું સંપૂર્ણ સોલાર ગ્રામ દુધાળા નિર્માણ કરનાર ફરતા દવાખાના  અને ડાંગ જિલ્લામાં અસંખ્‍ય હનુમાનજી મંદિર  નિર્માણ કરી ચૂકેલા ગોવિદભાઈ ધોળકિયા પરિવાર દિલ્‍હી પધારતા કેન્‍દ્રીય મંત્રી રૂપાલા દ્વારા સેવા પુરુષ ભગતનું અનેરું સન્‍માન કરાયું હતું.

(11:46 am IST)