Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

થાનગઢમાં ટ્રેન અડફેટે આવી જતા વળધ્‍ધનું કરૂણ મોત

 વઢવાણ, તા.૧૭ : થાનગઢમાં ધોળેશ્વર ફાટક રેલ્‍વે સિગ્નલ પાસે ટ્રેન અડફેટે એક વળધ્‍ધ આવી જતા ગેટમેન જયંતિભાઈએ તાત્‍કાલીક રેલવે પોલીસને જાણ કરી હતી રેલ્‍વે પોલીસે ઘટનાસ્‍થળે દોડી જઈ તપાસ કરતા મળતક વળધ્‍ધનું નામ બાબુભાઈ ગંગારામભાઈ શ્રીમાળી હોવાનું અને તેઓ થાનગઢની મારૂતિનંદન સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્‍યુ હતુ વધુમાં તેઓને મગજની બિમારી હોવાનું પણ જાણવા મળ્‍યુ હતુ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

 

(11:39 am IST)