Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

રામધરીમાં રામકથા :

ઇશ્વરીયા : રામધરીમાં શ્રી હનુમાનધારા આશ્રમ ખાતે રામકથા જ્ઞાનગંગાનું આયોજન થયુ હતુ. મહંત શ્રી અમરદાસબાપુના આયોજન તળે શ્રી દલસુખભાઇ રાજયગુરૂ (ખાખરીયા વાળા) દ્વારા કથા રસપાન કરાયેલ તે તસ્વીર.

(11:46 am IST)