Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સુરેન્દ્રનગરમાં પાણીના કુંડા - ચકલી ઘરનું વિતરણઃ

વઢવાણઃ ઝાલાવાડ પંથકમાં ગરમીએ માઝા મુકી છે ત્યારે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા તથા ચકલી ઘરનું વિતરણ તાજેતરમાં સુરેન્દ્રનગર કેમીસ્ટ એશો. દ્વારા કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં એશો.ના પ્રમુખ પ્રશાંતભાઇ શાહ, કેયુરભાઇ કોઠારી, બંકીમભાઇ મહેતા નજરે પડે છે.

(11:42 am IST)