Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પોરબંદરમાં પ્રજ્ઞાચક્ષુ સમાજસેવક સ્વર્ગસ્થ દેવજીભાઇ ખોખરીની 85 મી જન્મ જયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ

ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ અપર્ણ કરી: વૈદિક યજ્ઞમા ગાયત્રી મંત્રની આહુતિઓ આપી કરી ગુરુવંદના

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :  આજરોજ શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલ પોરબંદરના સ્થાપક પ્રજ્ઞાવાન પ્રજ્ઞાચક્ષુ સમાજસેવક સ્વર્ગસ્થ દેવજીભાઇ ખોખરીની 85 મી જન્મ જયંતી નિમિતે સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ અપર્ણ કરી આશિર્વાદ મેળવ્યા અને વૈદિક યજ્ઞમા ગાયત્રી મંત્રની આહુતિઓ આપી ગુરુવંદના કરવામા આવી હતી .

(10:51 pm IST)