Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

માળિયાના વાઘરવા ગામે યુવાનનો પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત

માળિયાના વાઘરવા (ભારતનગર) ગામના રહેવાસી હરદેવભાઈ ધીરૂભાઈ ડાંગર (ઉ.વ.૨૧) નામના યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી માળિયા પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

(12:49 am IST)