Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

સોમનાથ મંદિર ખાતે ચોપટી ક્લીન કરવા અભિયાન :150થી વધુનો સ્ટાફ જોડાયો

સામાજિક સંસ્થાઓ,વિવિધ કચેરીઓના સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

સોમનાથ :વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ચોપાટી કલીન કરવા સ્વચ્છતા અભિયાન યોજાયુ હતું. 150થી વધુનો સ્ટાફ ચોપાટી ક્લિન કરવા જોડાયો હતો. તો સામાજીક સંસ્થાઓ તથા વિવિધ કચેરીઓનો સ્ટાફ પણ સ્વચ્છતા અંગેની જાગૃતિ અભિયાનમા જોડાયો હતો. અને આજથી 2 ઓક્ટોબર સુધી વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીમા પણ જાગૃતી ફેલાવવામાં આવશે. નગરપાલિકાના સહયોગથી એકઠો થયેલો હજજારો ઘન કચરાને એકઠો કરી લઇ જવામાં આવ્યો હતો.

(1:38 pm IST)